ગ્રીષ્મોત્સવની સુંદર પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનું રચનાત્મક ટેલેન્ટ બહાર લાવવા GIET અને GCERTની મહત્વની ભૂમિકા

 











































































આવી તો અનેક એક થી એક ચઢિયાતી પ્રવૃત્તિઓ સરકારી શાળાઓમાં થઈ રહી છે.  જેની થોડી ઝલક અહીં રજૂ કરવામાં આવી છે. આ ટેલેન્ટ બહાર લાવવા માટે GIET TEAM ની મહત્વની ભૂમિકા રહી છે. પથદર્શક તરીકે ડૉ.પી. એ. જલુ સાહેબ અને એમની ટીમ સતત  (ગ્રીષ્મોત્સવનુ) મોનીટરીંગ કરી વિદ્યા વાહકમિત્રો સાથે આત્મીય સંબંધે માર્ગદર્શન આપતા રહે છે.

Post a Comment

Previous Post Next Post