વિદ્યાસહાયકોને પૂરા પગારમાં કરવાના હુકમો એનાયત કરવા રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે.

વર્ષ ૨૦૧૭માં નિમણૂક પામેલા વિદ્યાસહાયકોને પૂરા પગારમાં સમાવવા કરવાના હુકમો એનાયત કરવા માટે રાજ્યકક્ષાનો કાર્યક્રમ તા.૨૫/૦૪/૨૦૨૨નાં રોજ ગાંધીનગર ખાતે યોજાશે. રાજ્ય કક્ષાના કાર્યક્રમનું YouTube મારફતે જીવંત પ્રસારણ કરવામાં આવશે.અને તેનું જિલ્લા કક્ષાના કાર્યકમમાં  ટેલિકાસ્ટ કરવાનુ રહેશે.

Post a Comment

Previous Post Next Post