ગ્રીષ્મોત્સવ ૨૦૨૨ સમાપન સમારોહ અને વિદ્યાવાહકમિત્રોનો સન્માન કાર્યક્રમ

 

આજ રોજ તારીખ 6 જૂનના રોજ GIET ના વિદ્યાવાહક ખેરગામ તાલુકામાં ૯ માસ કામગીરી કરી. 
      આ કામગીરીની સરાહના માટે તમામ વિદ્યાવાહક મિત્રોનું શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, રાજ્ય પરીક્ષા બોર્ડ ના સચિવ શ્રી મેહુલભાઈ વ્યાસ સાહેબ, શ્રી પ્રફુલભાઈ જલુ સાહેબનાં વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું.
THANKS GIET AND GCERT TEAM



ગુજરાત રાજ્ય પરીક્ષા  બોર્ડ સચિવશ્રી વ્યાસ સાહેબ


નવસારી જિલ્લાના વિદ્યાવાહક મિત્રો, શ્રી કેદાર રાણા, શ્રી નીતિન પાઠક વાંસદા,  શ્રી હેમંતસિંહ ચૌહાણ,(જિલ્લા પ્રા.શિ.સંઘ મહામંત્રીશ્રી) નવસારી, સુનિલકુમાર પટેલ ચીખલી, શ્રી સુરેન્દ્ર પટેલ, શ્રી મનિષકુમાર ઢીમ્મર જલાલપોર,અને શ્રી સુરેશભાઈ પટેલ ખેરગામ GIET નિયામકશ્રી ડો.પી.એ.જલુ સાહેબ સાથે


ડાયેટના પ્રાધ્યાપક શ્રી પ્રકાશભાઈ પટેલ








  



_______________________________________

ગુજરાત શૈક્ષણિક પ્રોદ્યોગિકી સંસ્થા
શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમો

ગ્રીષ્મોત્સવ ૨૦૨૨ની ૩૬ દિવસની પ્રવૃત્તિઓની ઝલક અહીં ક્લિક કરો.


આવનાર દિવસોમાં GIET દ્વારા વિદ્યાર્થીઓ  માટે જિજ્ઞાસા પ્રેરક, કૌશલ્ય વિકાસ, જ્ઞાનાત્મક શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે GIET કટિબદ્ધ છે.

Post a Comment

Previous Post Next Post